"પર્વાધિરાજ પર્યુષણ" પર્વના મંગલ પ્રારંભે શ્રી યુવક મંડળ સંચાલિત
શ્રી મહાવીર અનુકંપા કેન્દ્ર દ્વારાશ્રી ભચાઉ તાલુકા શાળા નંબર 1 ના તમામ બાળકોને અલ્પાહાર
કરાવવામા આવ્યો. સૌ સહયોગી દાતાશ્રીઓ તથા શ્રી મહાવીર અનુકંપા કેન્દ્રના સૌ કાર્યકરો નો
શાળા પરિવાર વતીથી ખુબ ખુબ આભાર.
No comments:
Post a Comment